વાહ ભાઈ વાહ! સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ જ કહે છે
25/09/2009
જાણીતી અભિનેત્રી અને દિગદર્શક શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ ‘બહેરા કાન પર દયા જ ખવાય’ પોસ્ટમાં વ્યક્ત મારા વિચારો જેવા જ વિચારો ધરાવે છે તે જાણી-વાંચી આનંદ થયો. લો! તમે પણ વાંચો, સુચિત્રા પણ ઘોંઘાટથી કેવો ત્રાસ અનુભવે છે.
Entry Filed under: celebrity, society. Tags: actress, ઘોંઘાટ, ત્રાસ, શેખર કપૂર, સુચિત્રા ક્રિષ્નામૂર્તિ, mosque, noise, shekhar kapoor, suchitra krishnamurthy, temple.

Trackback this post | Subscribe to the comments via RSS Feed