Tag: sharad pawar

  • સત્તા માટે નહીં, દેશને બચાવવા માટે લડેલા કાકા-ભત્રીજાની વાત

    સત્તા માટે નહીં, દેશને બચાવવા માટે લડેલા કાકા-ભત્રીજાની વાત

    પેટા મથાળું: વર્તમાનમાં અનેક કાકા-ભત્રીજા સત્તા માટે સામસામે લડી રહ્યા છે, ત્યારે વાત કરવી છે એવા કાકા-ભત્રીજાઓની જેઓ દેશને બચાવવા માટે આક્રાંતાઓ અને અન્યાય કરનારાઓ સામે લડ્યા હતા. (અબીલ-ગુલાલ કૉલમ, ગુજરાતમિત્ર, દિ. ૩૧/૦૩/૨૦૨૪) વર્તમાન રાજકારણમાં ચાચા-ભતીજાનો વિષય ખૂબ છવાયેલો છે. મોટા ભાગે ચાચા-ભતીજા સત્તા માટે સામસામે આવી ગયા છે. જ્યારે…

  • ગુલામનબી પ્રકરણ: કૉંગ્રેસનું કેટલામું વિભાજન?

    સબ હેડિંગ: સ્વતંત્રતા પૂર્વે જ મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષ બનાવી કૉંગ્રેસના બે ફાડિયાં કર્યાં હતાં. ગાંધીજીએ તેમને પાછા લેવા માટે તેમની શરતો માની કૉંગ્રેસમાં સ્વરાજ પક્ષના લોકોને ઉચ્ચ પદો આપ્યાં અને ખાદી નહીં બનાવવાની, સમાજસેવા નહીં કરવાની તેમની શરત માની હતી. ગાંધીજી પહેલી વાર નહેરુ પરિવાર સામે ઝૂક્યા અને પછી…

  • શરદ પવાર શિવસેના માટે શું સાબિત થયા ચાણક્ય કે શકુનિ?

    સબ હેડિંગ: મુસ્લિમ તુષ્ટિકરણ, ડ્રગ્સ કેસ, મહિને સો કરોડની વસૂલી, મૂકેશ અંબાણીને લક્ષ્ય બનાવવા, સુશાંતસિંહ રાજપૂત કેસ, કોરોનામાં ખરાબ વહીવટ, વગેરે અનેક બાબતોથી હિન્દુવાદી શિવસૈનિકો અકળાયા હતા.શિવસૈનિકો અને કૉંગ્રેસીઓને લાગતું હતું કે સરકારનો ફાયદો માત્ર શરદ પવાર જ ઊઠાવી રહ્યા છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૩/૦૭/૨૦૨૨) ભારતના સમાચાર માધ્યમો…

  • કેજરીવાલ, શરદ પવાર, સોનિયા ગાંધી…બંધારણથી પર!

    સબ હેડિંગ: તાજેતરમાં દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબના આઈએએસ અધિકારીઓની બેઠક બોલાવી. તો મહારાષ્ટ્રમાં બીમાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બદલે હડતાળ કરી રહેલા એસ. ટી. કર્મચારીઓની બેઠક શરદ પવારે લીધી હતી. સોનિયા ગાંધીએ પણ એનએસી રચીને પડદા પાછળથી સરકાર ચલાવી હતી. (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ.૨૩/૦૪/૨૦૨૨) પંજાબમાં હજુ તો…

  • મમતા બેનર્જી અને શરદ પવારના વિપક્ષી એકતાના હવાતિયા

    સબ હેડિંગ: મમતા બેનર્જી તાજેતરમાં દિલ્લીમાં વડા પ્રધાન અને વિપક્ષી નેતાઓને મળ્યા અને તેમણે કહ્યું કે અબ પૂરે દેશ મેં ખેલા હોબે. જોકે તેમનો પહેલો પ્રયાસ જ નિષ્ફળ નિવડ્યો છે કારણકે શરદ પવારે તેમને ભાવ આપ્યો નથી. મમતાનું બંગાળ બહાર કંઈ ઉપજે તેમ લાગતું નથી અને વિપક્ષો તેમને નેતા તરીકે…

  • જિતિનપ્રસાદ: પિતા-પુત્રની નિષ્ઠાની કૉંગ્રેસમાં કદર ન થઈ

    કુંવર જ્યોતિ પ્રસાદ બ્રાહ્મણ જમીનદાર હતા. તેમણે દીકરા જિતેન્દ્રને ખેડે એની જમીન કાયદો આવતા ખેડૂતનું પ્રશિક્ષણ લેવા કહ્યું. જિતેન્દ્રએ પ્રયાગરાજમાં એક સંસ્થામાં કૃષિ સ્નાતકની પદવી મેળવી. તેઓ રાત્રે ટ્રેક્ટર ચલાવતા કારણકે દિવસે તેમને ત્યાં ખેતમજૂરો તેમના આ બાબાસાહબને કામ કરવા ન દે. જિતેન્દ્ર પ્રસાદને જો હેમવંતી નંદન બહુગુણા ન મળ્યા…