Tag: કુટુંબ નિયોજન
-
હિન્દુ દંપતીએ દસ બાળકો પેદાં કરવાં જોઈએ?
તાજેતરમાં ધર્મ આધારિત વસતિગણતરીના આંકડા જાહેર થયા. તદ્નુસાર મુસ્લિમોની વસતિમાં ગત દાયકામાં ૨૪ ટકાનો વધારો થયો છે. આ વાતથી હિન્દુઓના કહેવાતા નેતાઓની એ વાતને અનુમોદન મળી ગયું કે જોયું અમે નહોતા કહેતા કે ભવિષ્યમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને બહુમતીના જોરે આ દેશ પર ફરી શાસન કરશે. જોકે મુસ્લિમોની વસતિમાં…