Tag: ડોક્ટર

  • તબલીગી જમાત પર પ્રતિબંધ: દુનિયા જાગી રહી છે, ભારત ક્યારે જાગશે?

    સબ હેડિંગ: સાઉદી અરેબિયાએ તબલીગી જમાત પર પ્રતિબંધ મૂક્યો. ગયા વર્ષે આ જમાતે કોરોના ફેલાવવામાં ખૂબ જ ખરાબ ભૂમિકા ભજવી હતી. તે વખતે પણ તેના બચાવમાં કટ્ટર મુસ્લિમો અને બુદ્ધુજીવીઓ આવી ગયા હતા. હવે જ્યારે પ્રતિબંધ મૂકાયો છે ત્યારે પણ સેક્યુલર મિડિયા કહે છે કે આ નિર્ણયના સમાચાર ખોટા છે!…

  • મમતાના રાજમાં વિપક્ષી મુસ્લિમ નેતાઓ પણ સુરક્ષિત નથી!

    સબ હેડિંગ: મમતાના રાજમાં ડૉક્ટરો પર મુસ્લિમો હુમલાઓ કરે છે. મુસ્લિમ નેતાના પક્ષના કાર્યકર્તાઓને સાર્વજનિક રીતે ધમકી અપાય છે અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ પર બળાત્કાર-મારપીટ જેવા અપરાધ થઈ રહ્યા છે. અગમ્ય કારણોસર દિલ્લી સ્થિત બંગાળી જજો પણ મમતા વિરુદ્ધના કેસોમાંથી નામ પાછું ખેંચી રહ્યા છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૭/૦૬/૨૦૨૧)…

  • માના અંધેરા ઘના હૈ, દીયા જલાના કહાં મના હૈ

    સબ હેડિંગ: રાજકોટના ગોંડલ જિલ્લાના ડૉક્ટરે પોતે હાથ લારી ચલાવી પડોશનાં વૃદ્ધાને હૉસ્પિટલ પહોંચાડ્યા તો ઉત્તરાખંડના એક ડૉક્ટરે છેલ્લા એક વર્ષથી નથી રજા લીધી, નથી પરિવારજનોને મળ્યા. જામનગરના લતીપર ગામે એક યુવાન કોરોના દર્દીને પોતાની બાઇક પર બેસાડી ધ્રોલ લઈ ગયા. સંઘ અને તેની સંસ્થાઓ તો સેવામાં લાગેલી જ છે……

  • છદ્મ હિન્દુવાદીઓ, છદ્મ યોગગુરુઓ અને છદ્મ મૉટિવેટરો

    સબ હેડિંગ: જેમ જેમ દેશ અને વિદેશમાં હિન્દુવાદી વાતાવરણ બની રહ્યું છે તેમ તેમ વામપંથીઓ-રેશનાલિસ્ટો-લિબરલો હવે છદ્મહિન્દુવાદી, છદ્મ યોગગુરુ અને છદ્મ મૉટિવેટરનો સ્વાંગ સજી રહ્યા છે. આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. પરંતુ આવા લોકોને ઓળખવા કેવી રીતે? (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩/૧૧/૧૯) દેશમાં એક વાતાવરણ બનતું જાય છે. ગયાં પાંચ…

  • તબીબી વ્યવસાયિકોની સંવેદનહીનતા: કાગડા બધે કાળા

    (સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમમાં તા. 05/11/17ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) તાજેતરમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ બે રાજ્યો હૉસ્પિટલોમાં બાળકોનાં મૃત્યુના કારણે ચર્ચામાં રહ્યાં. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઑક્સિજન બાટલાના અભાવના કારણે મૃત્યુ થયાં. ડૉક્ટરો અને સરકારોની સંવેદનહીનતા બહાર આવી. જોકે સરકાર હોય કે સરકારી હૉસ્પિટલ કે ખાનગી હૉસ્પિટલો,…