Tag: દર્દે દિલ

  • ઈસ કે સિવા જાના કહાં

    જયવંતની જે બ્બાત ભાવનગરની પ્રણવ બક્ષી વિનય મંદિર જે શિશુવિહાર તરીકે વધુ જાણીતી છે તેમાં દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા હતી. હું તે વખતે કદાચ નવમા ધોરણમાં (ઈ.સ. ૧૯૮૮) હોઈશ. મેં ભાગ લીધો. ‘મેરે દેશ કી ધરતી’ કે ‘કર ચલેં હમ ફિદા’ જેવાં વધુ જાણીતાં ગીતો ગાવા કરતાં કંઈક હટકે ગાવાનું વિચાર્યું.…