Tag: નલિન કોટડિયા
-
રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ
અતિ વિશ્વાસ ક્યારેક હાર અપાવે તે જાણીતી વાત છે. ભાજપ માટે આ ચોથી-પાંચમી વાર સાચું પડ્યું. સત્તા મળે તે પછી પ્રચારના ઢોલ સરકાર તરફથી પીટવામાં આવે, ટેક્નૉલૉજીની સહાય લેવામાં આવે માત્ર તેનાથી વિજય નથી મળતો. ખરી રણનીતિ મેદાનની મહત્ત્વની છે. ખરું યુદ્ધ મેદાનમાં લડાય. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી એટલે જ ભાજપ…