Tag: ભજનલાલ

  • પક્ષાંતર, રાજ્યપાલો-કલમ ૩૫૬નો દુરુપયોગ: આ અનીતિઓની જનક કૉંગ્રેસ જ છે

    અત્યારે ચારે કોર વિપક્ષો તૂટી રહ્યા છે. પક્ષપલટા થઈ રહ્યા છે. પરમ દિવસે અને ગઈ કાલે ગુજરાત કૉંગ્રેસમાંથી કુલ છ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં. તેમાંથી ત્રણ- બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબહેન પટેલ અને પી. આઈ. પટેલ ભાજપમાં જોડાઈ ગયા. તેનાથી રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીત પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીનાં સમીકરણો…