Tag: curzon
-
ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?
(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૯/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) ( ભાગ-૧૬) ફારુક અબ્દુલ્લા સરકાર ૨ જુલાઈ, ૧૯૮૪એ બરતરફ થઈ. ૬ જુલાઈ ૧૯૮૪ના રોજ શીખ અંતિમવાદી સંગઠન ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએસએફ)ના કહેવાતા છ જણાએ ૨૫૫ ઉતારુઓ અને નવ ક્રૂને લઈ જતા ઇન્ડિયન એરલાઇન્સની શ્રીનગરથી દિલ્હી…