Tag: Nitish Kumar

  • ૨૦૨૪ની ચૂંટણી: ભાજપ માટે બધાં પાસાં પોબારાં પડશે?

    સબ હેડિંગ: ૩૭૦, રામમંદિર, બુલેટ ટ્રેન, સમાન નાગરિક સંહિતા જેવા ઘણા મુદ્દા ભાજપની તરફેણમાં ૨૦૨૪ માટે છે, છતાં લોકો હવે ગુજરાત ચૂંટણી પછી અલગ સ્તરનો વિકાસ ઝંખે છે. નાના પાયે રહેલી ઉણપો દૂર થાય તેમ ઈચ્છે છે. જોશીમઠ, હલદ્વાની, ન્યાયપાલિકાનો હસ્તક્ષેપ, લુખ્ખાઓનો ત્રાસ વગેરે કારણે શાંતિ ઈચ્છુક લોકો ત્રસ્ત છે.…

  • શરદ યાદવ : જાતિવાદી અને તકવાદી રાજકારણના પ્રતીક

    સબ હેડિંગ : કૉંગ્રેસ વિરોધી સમાજવાદી રાજકારણના એક અગ્રણી ચહેરા એટલે શરદ યાદવ. તેઓ આગળ જતાં તકવાદી, જ્ઞાતિવાદી અને મહિલા વિરોધી રાજનીતિના પ્રતીક બન્યા. તેઓ વરિષ્ઠ હોવા છતાં લાલુ અને નીતીશ વચ્ચે આમથી તેમ થતા રહ્યા. કૉંગ્રેસ વિરોધી નેતાઓ પૈકીના એક શરદ યાદવનું નિધન થયું. જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં. ૧૯૭૪માં…

  • બિહાર : એનડીએની જીતના સૂચિતાર્થ

    સબ હેડિંગ: લાલુના જંગલરાજના એક ઉદાહરણમાં આઈએએસ અધિકારની પત્ની, માતા, ભત્રીજી, બે કામવાળી પર લાલુના ખાસ મૃત્યુંજય યાદવે તેની માતાની મદદથી બે વર્ષ સુધી બળાત્કાર કરેલો. રાબડીના બે ભાઈઓ સાધુ અને સૂભાષે ગુંડાગીરીમાં માઝા મૂકેલી. પણ લુટિયન મિડિયા અને રાષ્ટ્રવાદીનો ચોલો પહેરનાર રજત શર્મા લાલુના વાહિયાત ગામઠી ભાષાનાં રમૂજી ભાષણો…

  • જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા

    (વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩/૨/૧૯) પ્રિયંકા ગાંધી વાડ્રાને માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગનો કાર્યભાર સોંપાયો તે માટે જેટલો સમય કે સમાચારપત્રની જગ્યા ફાળવી તેનાથી દસમા ભાગની જગ્યા મોટા કદના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિઝના અવસાન સમયે તેમને મળી હશે! આજીવન કૉંગ્રેસ વિરોધી રહેવાનું કદાચ એ પરિણામ હશે? લિબરલ ઇકૉ સિસ્ટમ જાણે. જી હા,…

  • રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ

    અતિ વિશ્વાસ ક્યારેક હાર અપાવે તે જાણીતી વાત છે. ભાજપ માટે આ ચોથી-પાંચમી વાર સાચું પડ્યું. સત્તા મળે તે પછી પ્રચારના ઢોલ સરકાર તરફથી પીટવામાં આવે, ટેક્નૉલૉજીની સહાય લેવામાં આવે માત્ર તેનાથી વિજય નથી મળતો. ખરી રણનીતિ મેદાનની મહત્ત્વની છે. ખરું યુદ્ધ મેદાનમાં લડાય. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી એટલે જ ભાજપ…

  • સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

    વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ…