Tag: Socialist

  • મૂળ બંધારણની પુન: સ્થાપના થઈ ?

    પેટા મથાળું: નવા સંસદભવનમાં પ્રવેશ વખતે સાંસદોને બંધારણની પ્રત આપવામાં આવી. કાઁગ્રેસે આક્ષેપ કર્યો કે તેમાંથી ‘સેક્યુલર’ અને ‘સૉશિયાલિસ્ટ’ શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે. શું છે આ શબ્દો પાછળનો ઇતિહાસ? શું આ શબ્દો હવે પ્રાસંગિક છે ખરા? (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ.૩૦/૦૯/૨૦૨૩) શું બંધારણમાંથી ‘સેક્યુલર’ અને ‘સૉશિયાલિસ્ટ’ શબ્દો નીકળી ગયા…

  • ઑસ્ટ્રેલિયાનો એક ડાબેરી અરાજકતાવાદી લૂટારો મહા કાળીનો ભક્ત બન્યો !

    પેટા મથાળું: ઑસ્ટ્રેલિયાના ગ્રેગરી ડેવિડ રૉબર્ટ્સ ડાબેરી અરાજકતાવાદી નેતા હતા. તેઓ હેરોઇનના વ્યસની બન્યા. બૅંકો લૂટી, ઑસ્ટ્રેલિયાની જેલમાંથી ભાગ્યા, મુંબઈ આવી કઈ રીતે તેઓ મહા કાળીના ભક્ત બન્યા તેની રસપ્રદ વાત છે. તેના પરથી વેબશ્રેણી પણ બની છે. (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૦૫/૦૮/૨૦૨૩) સાધુ બન ગયા શૈતાન ! આવું…

  • સુશાંતના પિતાના ધડાકા પછી અર્નબનો મુંબઈ પોલીસ સામે બૉમ્બ

    સારદર્શી ( અંક -૩૬ દિ. ૨૮/૭/૨૦૨૦) ◾ ભારતના વિરોધ અને અમેરિકા દ્વારા યુદ્ધની તૈયારીઓ જોતાં ચીને પોતાની કૂકરીઓ ગોઠવવા લાગી છે. અગાઉ પાકિસ્તાન પર પોતાના પ્રભુત્વનો ઉપયોગ કરીને ઇમરાન ખાન પાસે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના સાથે ફોન પર કોરોના વાઇરસના નામે વાત કરાવી હતી અને એવો સંદેશો ફેલાવ્યો હતો…

  • જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા

    (વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩/૨/૧૯) પ્રિયંકા ગાંધી વાડ્રાને માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગનો કાર્યભાર સોંપાયો તે માટે જેટલો સમય કે સમાચારપત્રની જગ્યા ફાળવી તેનાથી દસમા ભાગની જગ્યા મોટા કદના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિઝના અવસાન સમયે તેમને મળી હશે! આજીવન કૉંગ્રેસ વિરોધી રહેવાનું કદાચ એ પરિણામ હશે? લિબરલ ઇકૉ સિસ્ટમ જાણે. જી હા,…

  • સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

    (વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮) અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર…

  • મહાભિયોગની દરખાસ્ત: ન્યાયતંત્ર સામે અવિશ્વાસ જગાવવાની ચાલ?

    (અભિયાન,તા. ૦૫/૦૫/૧૮નો અંક) પહેલી વાર આ દેશના કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવાનું રાજકીય પક્ષોએ વિચાર્યું હશે. વિપક્ષોની પાસે તેમનાં કારણો છે. વિપક્ષોનું કહેવું છે કે તેમની વર્તણૂક ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના પદને શોભાવતી વ્યક્તિ જેવી નથી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે આ દરખાસ્ત પાછળ વિપક્ષોનો હેતુ સમજાવતા કહેલું…