Tag: terrorism

  • ત્રાસવાદથી લઈને જાહેરખબર સુધી : હિન્દુઓ પર ચોતરફથી હુમલા

    સબ હેડિંગ: જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ, શીખોને વીણી વીણીને મારવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં ષડયંત્રપૂર્વક મુદ્દો ઊભો કરી હિન્દુઓનાં ઘર બાળવામાં આવ્યાં. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં દુર્ગા ભક્તોને કારથી કચડવામાં આવ્યા. ફેબઇન્ડિયા દિવાળીનું નામ ઉર્દૂ ‘જશ્ન એ રિવાજ’ કરવા અખતરા કરી રહ્યું છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૪/૧૦/૨૦૨૧) કૉંગ્રેસના નેતા મનીષ…

  • કેરળના ગામડાએ ભારતભરના વહીવટી માળખાને માર્ગ ચીંધ્યો!

    સબ હેડિંગ: કેરળની કૉંગ્રેસ શાસિત મથુર ગ્રામ પંચાયતે અધિકારીઓને ‘સર’ અને ‘મેડમ’ કહેવાની બ્રિટિશ કાળની પરંપરા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કામમાં તેને માકપ અને ભાજપ એમ બધા પક્ષોનો ટેકો મળ્યો છે. ૨૦૧૪ પછી ભારતને મોગલ અને બ્રિટિશ દાસતાના પ્રતીકોમાંથી મુક્ત કરવાની હવા ચાલી છે… (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, ૧૮/૦૯/૨૦૨૧)…

  • સ્વતંત્રતા પછી ઇસ્લામિક કાયદાઓ લાગુ કરાયા તો પણ કટ્ટરોને સંતોષ ન થયો!

      અલ્જીરિયામાં જિહાદ લેખાંક: ૨ સબ હેડિંગ: સ્વતંત્રતા પછી ભારતની જેમ અલ્જીરિયા અને ફ્રાન્સમાં મોટા પાયે વિભિષિકા સર્જાઈ હતી. નવ લાખ લોકો અલ્જીરિયા છોડી ફ્રાન્સમાં ગયા. અનેક અલ્જીરિયન સૈનિકો જેમણે ફ્રાન્સની સેનાને સાથ આપ્યો હતો તેમની હત્યા કરાઈ. સ્વતંત્રતા પછી સરકારે ઇસ્લામને દેશનો પંથ બનાવ્યો તો પણ કટ્ટર મુસ્લિમો ખુશ…

  • શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની ઘટનાઓ શું મુસ્લિમ-ખ્રિસ્તી યુદ્ધમાં પરિણમશે?

    સબ હેડિંગ: જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. વિશ્વ કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદ ફેલાય છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. પરંતુ હવે શ્રીલંકામાં બે દિવસ થયેલા બૉમ્બ ધડાકા પછી ઇસ્લામિક ત્રાસવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવું…

  • શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

    (વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૨/૧૯) આજકાલ મમતા બેનર્જી સેક્યુલર મિડિયા માટે હિરોઇન થઈ ગયાં છે! વર્ષ ૨૦૧૪માં કૉંગ્રેસ તેનાં કૌભાંડોના કારણે લગભગ હારી ચૂકી હતી. સેક્યુલર મિડિયા પણ આ વાત જાણતું હતું. મુખ્ય લડાઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હતી. પરંતુ સેક્યુલર મિડિયાને ખબર હતી કે રાહુલ ગાંધી (તે વખતે)માં દમ…

  • પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

    (વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૧/૨/૧૮) ગત રવિવારે (૪ ફેબ્રુઆરીએ) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનના તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થયા. સ્વાભાવિક જ આના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા. ફરીથી પડી રહેલી ઠંડીની વચ્ચે લોકોનું લોહી ફરી ઉકળી ઊઠ્યું. ભારતના ગૃહ પ્રધાન રાજનાથસિંહ તો માત્ર વાણી વિલાસ જ કરે છે ને નરેન્દ્ર મોદી…