Tag: why I am not hindu
-
કેરળ હાઇકૉર્ટે ૨૦૧૩માં એટ્રૉસિટી ઍક્ટ અંગે શું ચુકાદો આપ્યો હતો?
(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૮/૪/૧૮) દલિતો અને આદિવાસીઓ રોષે ભરાયા છે કેમ કે, એસસી-એસટી (અત્યાચાર અટકાયત) અધિનિયમ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પહેલાં તપાસ થાય પછી આરોપીની ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. ૩૦ માર્ચે જ મોદી સરકારે તેની સામે રિવ્યૂ પિટિશન કરવા નિર્ણય લઈ લીધો હતો. પરંતુ તેમ છતાં કૉર્ટના નિયમ પ્રમાણે…