Tag: social service
-
નોટબંધીથી બચત તો વધશે પણ ઈન્દિરાવાળી નહીં થાય ને?
(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૧/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) કેટલીક આપત્તિઓ આશીર્વાદ લઈને આવતી હોય છે. દા.ત. જ્યારે ભાવનગરમાં ઉપરાઉપરી ભૂકંપ વર્ષ ૨૦૦૦ના સપ્ટેમ્બર મહિનામાં આવતા હતા ત્યારે બધા ફૂટપાથ પર સૂવા લાગેલા. પરિણામે ઘણાને ફૂટપાથ પર સૂવાનો અર્થ સમજાયેલો. તો, સામાજિક રીતે પણ એકબીજાની…