Tag: black day

  • કાશ્મીરી પંડિતોના પુનર્વસનનો પ્રશ્ન પેચીદો છે

    કાશ્મીરી પંડિતોના પુનઃવસવાટનો મુદ્દો ફરી ઉખળ્યો અને ઉકળ્યો છે. ભાજપની મહેરબાનીથી જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન બનેલા મુફ્તી મોહમ્મદ સઈદે કાશ્મીરી પંડિતોને માટે અલગ રહેણાક (ટાઉનશિપ) બનાવવાની વાત કરી, પરંતુ અલગતાવાદીઓએ તેનો વિરોધ કર્યો, આથી તે ફરી ગયા અને કહ્યું કે ઈઝરાયેલ પ્રકારનું સમાધાન આપણે કરવું નથી. જોકે આ મુદ્દે અલગતાવાદીઓ ઠંડા…