• વિદ્યાર્થી અવસ્થા હોય કે કેરિયર, ડાઇવર્સિફિકેશન અત્યંત આવશ્યક

    વિદ્યાર્થી અવસ્થા હોય કે કેરિયર, ડાઇવર્સિફિકેશન અત્યંત આવશ્યક

    પેટા મથાળું: શૅરબજારમાં મૂડીરોકાણ માટે જેમ સલાહ અપાય છે તેમ સંબંધોમાં કે કેરિયરમાં પણ ડાઇવર્સિફિકેશન આવશ્યક છે. અમિતાભ હોય કે સચીન તેંડુલકર, તેમણે ડાઇવર્સિફિકેશન કર્યું એટલે તેઓ સફળ છે. (અબીલગુલાલ કૉલમ, ગુજરાત મિત્ર, દિ. ૨૮/૦૪/૨૦૨૪) મૂડીરોકાણ સંદર્ભે આર્થિક નિષ્ણાતો એવી સલાહ આપતા હોય છે કે તમારું રોકાણ ડાઇવર્સિફાઇડ હોવું જોઈએ.…

  • ૧૯૫૨ની ચૂંટણીમાં કૉંગ્રેસે ભાઈકાકાને હરાવવા ક્ષત્રિય જાતિવાદનું કાર્ડ ખેલેલું!

    ૧૯૫૨ની ચૂંટણીમાં કૉંગ્રેસે ભાઈકાકાને હરાવવા ક્ષત્રિય જાતિવાદનું કાર્ડ ખેલેલું!

    પેટા મથાળું: કૉંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નીતિના કારણે ક્ષત્રિયો-પાટીદારો વચ્ચે હિંસક વેરઝેર ઊભું થયેલું પરંતુ ૧૯૮૦ના દાયકામાં શરૂ થયેલી હિન્દુત્વની લહેરના કારણે એક નવો દેશભક્ત- હિન્દુત્વનો સમર્થક વર્ગ બન્યો. એટલે તો ગયા વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને રાજવી પરિવારોનું સન્માન કરેલું. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૮/૦૪/૨૦૨૪) ગુજરાતમાં ક્ષત્રિય…

  • હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ‘માછલી’નું રાજકારણ

    હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ‘માછલી’નું રાજકારણ

    પેટા મથાળું: ચૈત્રી પ્રતિપદાના આગલા દિવસે પોતે માછલી ખાતા હોય તેવો વિડિયો શૂટ કરીને તેજસ્વી યાદવે પ્રતિપદાના દિવસે જ કેમ મૂક્યો? તેમાં મૂકેશ સહાનીએ કોને મરચાં લાગશે તેમ કહ્યું? સેક્યુલર પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ નવરાત્રિમાં કર્ણાટકમાં ચીકન ખાતા હોય તેવો વિડિયો મૂકીને સેક્યુલર રાજકારણીઓની મદદ કરી. (સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક,…

  • કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પર ફિલ્મ કેમ ન બને?

    કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પર ફિલ્મ કેમ ન બને?

    પેટા મથાળું: શું હિન્દી ફિલ્મવાળાઓને પણ રાજકીય પક્ષોની જેમ બે જ લઘુમતી – મુસ્લિમ અને ખ્રિસ્તી દૃષ્ટિગોચર થાય છે? હિન્દી ફિલ્મોમાં સાધુ લંપટ હોય, ઠગ હોય, પરંતુ ઇમામ/ફાધર સારા હોય તેવાં પાત્રો તેમજ ‘અનાડી’ના મિસીસ ડીસોઝાથી લઈને ‘કભી ખુશી કભી ગમ’ના પ્રેમાળ આયા સુધીના પાત્રો કાં તો ખ્રિસ્તી, કાં મુસ્લિમ…

  • અસંતોષ પ્રગતિમાં કેટલો લાભદાયક, કેટલો નુકસાનદાયક?

    અસંતોષ પ્રગતિમાં કેટલો લાભદાયક, કેટલો નુકસાનદાયક?

    પેટા મથાળું: સામાન્ય રીતે બોનસની અપેક્ષા કંપની એટલે કે આજીવિકા આપનાર પાસેથી રખાતી હોય છે. એટલે ટપાલીએ ટપાલ વિભાગ પાસેથી બૉનસની અપેક્ષા રાખવી જોઈએ. તેના બદલે તે દિવાળીએ ઘરે-ઘરે જઈ બૉનસ માગે તેમાં તેને આત્મસન્માન નહીં નડતું હોય? (અબીલગુલાલ કૉલમ, ગુજરાતમિત્ર, દિ. ૨૧/૦૪/૨૦૨૪) આજે સફાઈ કર્મચારીથી માંડીને કૉર્પોરેટ કંપનીના કોઈ…

  • જ્યારે નહેરુ જે. આર. ડી. પર ભડકી ગયા…

    જ્યારે નહેરુ જે. આર. ડી. પર ભડકી ગયા…

    પેટા મથાળું: સ્વતંત્ર પક્ષને જે. આર. ડી.એ દાન આપ્યું તેનાથી નહેરુ ભડકી ગયા હતા. તેમણે કહ્યું, “આ દાન આપીને તમે ખોટું કર્યું છે.” એટલું જ નહીં, જ્યારે નવલ તાતા ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે ઈન્દિરા ગાંધી ભડકી ગયાં હતાં. ઇલેક્ટૉરલ બૉન્ડની આજકાલ બહુ ચર્ચા છે. ઇલેક્ટૉરલ બૉન્ડ પહેલાં રોકડમાં દાન અપાતું…