Tag: nirbhaya
-
નાગાલેન્ડની ઘટના: લોકો કાયદો કેમ હાથમાં લે છે?
તાજેતરમાં નાગાલેન્ડના દીમપુરમાં એક મોટાં ટોળાંએ જેલમાં જઈને આરોપીને મારી નાખ્યાના સમાચાર બહુ ચર્ચામાં છે. એક તરફ જ્યારે દિલ્હીમાં અતિ ચર્ચિત પેરા મેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના લીધે, ભારતદ્વેષી વિદેશી ચેનલ બીબીસીની એક પત્રકાર જેલમાં બેઠેલા નરાધમનો ઇન્ટરવ્યૂ લઈ આવે છે, તેને ચેનલ પર ધરાર દર્શાવાય છે ત્યારે ઘણા લોકોના…