Tag: nirbhaya

  • સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

    (વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮) અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર…

  • જાત ન પૂછો પીડિતોં કી

    ઉન્નાવ (https://www.indiatoday.in/india/story/what-is-unnao-rape-case-and-why-cbi-is-probing-it-1211230-2018-04-13) હોય કે કઠુઆ, આરોપીઓ હિન્દુ હોય કે મુસ્લિમ, સજા થવી જ જોઈએ, પરંતુ આપણે ત્યાં ગુનામાં આરોપી અને પીડિત કયા રાજકીય પક્ષના છે, કયા પંથના છે કે કઈ જ્ઞાતિના છે તેના આધારે જ હોબાળો મચે છે. આપણે સજ્જન વિરુદ્ધ દુર્જન એ રીતે વિચારીને હોબાળો મચાવતા નથી. આપણે અખલાકના…

  • નાગાલેન્ડની ઘટના: લોકો કાયદો કેમ હાથમાં લે છે?

    તાજેતરમાં નાગાલેન્ડના દીમપુરમાં એક મોટાં ટોળાંએ જેલમાં જઈને આરોપીને મારી નાખ્યાના સમાચાર બહુ ચર્ચામાં છે. એક તરફ જ્યારે દિલ્હીમાં અતિ ચર્ચિત પેરા મેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના લીધે, ભારતદ્વેષી વિદેશી ચેનલ બીબીસીની એક પત્રકાર જેલમાં બેઠેલા નરાધમનો ઇન્ટરવ્યૂ લઈ આવે છે, તેને ચેનલ પર ધરાર દર્શાવાય છે ત્યારે ઘણા લોકોના…